Our Team

Jane

Deepak Kobiya

Blog Devloper

Some text that describes me lorem ipsum ipsum lorem.

jane@example.com

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-

(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાસભા : ➡ સ્થાપના : 26 ડિસેમ્બર 1848 ➡ સ્થળ : અમદાવાદ ➡ પ્રકાશન : બુદ્ધિપ્રકાશ ➡ બુદ્ધિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે. ➡ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ ➡ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની. ➡ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ. (2) ગુજરાત સાહિત્ય સભા : ➡ સ્થાપના : 1904 ➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા ➡ સ્થળ : અમદાવાદ ➡ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક ➡ 1928 થી આપવામાં આવે છે. ➡ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો. (3) ગુજરાત સાહિત્ય પરિષદ: ➡ સ્થાપના : 1905 ➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા ➡ સ્થળ : અમદાવાદ ➡ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક) ➡ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી (4) પ્રેમાનંદ સાહિત્ય સભા : ➡ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા 1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા ➡ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે. (5) નર્મદ સાહિત્ય સભા : ➡ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ 1939 - નર્મદ સાહિત્ય સભા ➡ સ્થળ : સુરત ➡ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે. ➡194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે. (6) ગુજસત સાહિત્ય અકાદમી : ➡સ્થાપના: 1982 ➡સ્થળ : ગાંધીનગર ➡સંચાલક : ગુજરાત સરકાર ➡પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ ➡ ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે. ➡ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે. (7) બુદ્રિવર્ધક સભા : ➡સ્થાપના: 1651 ➡સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી. (8) ફાર્બસ ગુજરાતી સભા : ➡સ્થાપના: 1854 ➡સ્થળ :મુંબઈ ➡સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ. (9) ગુજરાત સંશોધન મંડળ : ➡સ્થળ :મુંબઈ ➡સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી. (10) જ્ઞાન પ્રસારક સભા : ➡સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી. (11) સાહિત્ય સંસંદ: ➡સ્થળ : મુંબઈ ➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી. (12) ભારતીય વિદ્યાભવન: ➡સ્થળ : મુંબઈ ➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.
Deepak Kobiya

Creat Your Website & Blog Watch Now

બનાવેલ બ્લોગ અને વેબસાઇટ Watch Now






Popular Posts